બક્ષીબાબુની " પેરેલિસીસ " નવલકથા ઉપરથી ટેલીવિઝન ફિલ્મ બની ત્યારે એના ગીતો લખાવવાનો આગ્રહ બક્ષીજીએ મને કર્યો હતો .બક્ષીબાબુ મારા અંગત મિત્ર હતા .પેરેલિસીસ ફિલ્મના એ ગીતો આજે સાંભળું છું ત્યારે મન અતીતમાં ખોવાય જાય છે
બક્ષીબાબુ એકવાર એક આશ્રમ(??) માં રોકાયા હતા ત્યારે ત્યાના સંચાલકે તેમને કહ્યું કે સવારના પાંચ વાગે આશ્રમ ના બાળકો બહુ સરસ પ્રાથર્ના કરે છે વહેલા ઉઠી જજો અમને બહુ જ આનંદ થશે. બક્ષીબાબુ નો રોકડો જવાબ : ' પાંચ વાગે તો પક્ષી પણ નથી ઉઠતા તો બક્ષી કેમ ઉઠે?'
Anil Joshi
બક્ષીબાબુની " પેરેલિસીસ " નવલકથા ઉપરથી ટેલીવિઝન ફિલ્મ બની ત્યારે એના ગીતો લખાવવાનો આગ્રહ બક્ષીજીએ મને કર્યો હતો .બક્ષીબાબુ મારા અંગત મિત્ર હતા .પેરેલિસીસ ફિલ્મના એ ગીતો આજે સાંભળું છું ત્યારે મન અતીતમાં ખોવાય જાય છે
Mar 1, 2013
Anand Prajapati
@Anil Joshi: બક્ષીબાબુના અંગત મિત્રને મળીને આનંદ થયો.
Mar 2, 2013
Manish S Patel
Mar 2, 2013
manoj
બક્ષીબાબુ એકવાર એક આશ્રમ(??) માં રોકાયા હતા ત્યારે ત્યાના સંચાલકે તેમને કહ્યું કે સવારના પાંચ વાગે આશ્રમ ના બાળકો બહુ સરસ પ્રાથર્ના કરે છે વહેલા ઉઠી જજો અમને બહુ જ આનંદ થશે. બક્ષીબાબુ નો રોકડો જવાબ : ' પાંચ વાગે તો પક્ષી પણ નથી ઉઠતા તો બક્ષી કેમ ઉઠે?'
Mar 3, 2013
Anand Prajapati
@Manoj: Thankx for letting us know that incident. Amazing.
મને બક્ષીબાબુનો એક કટાક્ષ યાદ આવી ગયો: રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઊઠવા વિશે.
આ ક્વૉલિટી વીરની ગણવામાં આવે છે. સૌથી વીર ધાવતાં બાળકો છે, એ વહેલાં સૂઈને વહેલાં ઊઠે છે.
Mar 3, 2013
Gaurav Pandya
Apr 18, 2013
KISHORKUMAR M.MADLANI
હટકે મિજાજ બક્ષીબાબુને માણવા એ એક લ્હાવો છે..
Jul 3, 2013