Anil Joshi's Blog (67)

kavyvishv

સાબરમતી નદીને કિનારે પુસ્તકોનો કુંભમેળો ભરાય એ બહુ જ રોમાંચક ઘટના છે .અમદાવાદમાં મારી વિદ્યાર્થી અવસ્થામાં એમ .જે .લાઈબ્રેરી, હેવમોર ,નિરંજન ભગત , અને ખાડાના દાળવડા અતિપ્રિય લક્ષ્યો હતા .પ્રોફેસર  ફિરોઝ દાવરને સહુ હરતી ફરતી લાઈબ્રેરી કહેતા હતા , એ દિવસોમાં બહુ પુસ્તકમેળાઓ નહોતા થતા .વૌઠાનો મેળો ભરાતો હતો . સાઈકલ હાથવગી હતી .પેડલ પગવગા હતા .એ ...ય  જાય સડસડાટ .લાભશંકર ઠાકર જેવા કવિ સ્કૂટર સવારી કરે .કવિ પ્રિયકાંત મણિયાર પણ સ્કૂટર સવારી કરે .બચુભાઈ રાવત સાઈકલ સવારી કરે .બચુભાઈની…
Continue

Added by Anil Joshi on May 8, 2013 at 7:15am — No Comments

चर्चित इराकी कवि अहमद अब्देल सारा बगदाद की अल-मुतनबी स्ट्रीट पर काव्य-पाठ करते हुए। यहां 6 मार्च, 2007 को एक कार बम विस्फोट में तीन लोग मारे गए थे। एक समय यह इलाका किताबों की दूकानों और बौद्धिकों के …

चर्चित इराकी कवि अहमद अब्देल सारा बगदाद की अल-मुतनबी स्ट्रीट पर काव्य-पाठ करते हुए। यहां 6 मार्च, 2007 को एक कार बम विस्फोट में तीन लोग मारे गए थे। एक समय यह इलाका किताबों की दूकानों और बौद्धिकों के अड्डों के लिए मशहूर था। बम विस्फोट के बाद से यहां टूटी-फूटी इमारतों और जली हुई किताबों-कागजों के बीच कई काव्य-पाठ हो चुके हैं। फोटो : अली अल सादी, सौजन्य : द गार्जियन

 …

Continue

Added by Anil Joshi on May 5, 2013 at 11:47am — 3 Comments

હમણાં કવિ રમણીક અગ્રાવતની એક સરસ કવિતા " શબ્દસૃષ્ટિ " માં વાંચી .કાવ્યનું શીર્ષક " સતીમાંની દેરી " છે .ખૂબ સુંદર રચના છે .Have a poetic day    સતીમાની દેરી • રમણીક અગ્રાવતસાવ મથાળે તો નહીં પણ ટેકરીની…

હમણાં કવિ રમણીક અગ્રાવતની એક સરસ કવિતા " શબ્દસૃષ્ટિ " માં વાંચી .કાવ્યનું શીર્ષક " સતીમાંની દેરી " છે .ખૂબ સુંદર રચના છે .Have a poetic day   
સતીમાની દેરી • રમણીક અગ્રાવત



સાવ મથાળે તો નહીં 

પણ ટેકરીની ટોચથી સહેજ હેઠ

ખાંગી થઈને બિરાજી છે દેરી. 

દૂર દૂર વેરાયેલાં ગામનો બોલાશ 

આવતાં આવતાંમાં થઈ જાય ભરભર ભુક્કો. 

કાળી પડી ગયેલી વાંસની બટકેલી કાઠી પરથી

ક્યારનો ગાયબ થઈ ગયો છે ધજાનો છેલ્લો લીરો. 

સન્નાટાને ઘૂંટતો પવન 

વારે વારે…
Continue

Added by Anil Joshi on April 24, 2013 at 9:11am — 2 Comments

kavyvishv

નિકારાગુઆના એક જાણીતા કવિ અરનેસ્તો કાર્દેનાલ છે. આ કવિએ મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના કરતું એક સંવેદનશીલ કાવ્ય લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે : ‘મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના’. પ્રાર્થના વિશે એવું કહેવાય છે કે પ્રાર્થનાથી ઇશ્વર બદલાતો નથી, પણ પ્રાર્થના કરનાર બદલાય છે. બનૉડ શો તો એટલી હદ સુધી કહે છે કે ‘Most people do not pray, They only beg.’ મોટા ભાગના લોકો પ્રભુ પાસે ભિખારીની જેમ ઊભા રહે છે, પણ એક કવિ કોઇ બીજા માટે પ્રાર્થના કરે એ વધારે પવિત્ર હોય છે. આ કવિએ મેરિલીન મનરો…

Continue

Added by Anil Joshi on April 17, 2013 at 9:16pm — No Comments

Harivanshrai Bachchan

लहरों से डर कर नौका पार नहीं होती

कोशिश करने वालों की हार नहीं होती



नन्हीं चींटी जब दाना लेकर चलती है

चढ़ती दीवारों पर, सौ बार फिसलती है

मन का विश्वास रगों में साहस भरता है

चढ़कर गिरना, गिरकर चढ़ना न अखरता है

आख़िर उसकी मेहनत बेकार नहीं होती

कोशिश करने वालों की हार नहीं होती



डुबकियां सिंधु में गोताखोर लगाता है

जा जा कर खाली हाथ लौटकर आता है

मिलते नहीं सहज ही…
Continue

Added by Anil Joshi on April 15, 2013 at 8:26am — No Comments

SUMAN SHAH

મારા ગુરુ સુરેશ જોષીએ એમની સુખ્યાત પુસ્તિકા વિદ્યા વિનાશને માર્ગે-ના છેડે મહાભારત-ને યાદ કર્યું છે અને લખ્યું છે : મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચણ્ડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઇ છે. 



આ વાત એમણે ૨૦૦૩-થી પણ પહેલાં ઉચ્ચારી હતી. એ વાતને દસકો વીતી ગયો છે અને એ દરમ્યાન ક્ષેત્ર એટલું બધું વણસી ચૂક્યું છે કે એ પુરુષાર્થને કેટલો તો પ્રચણ્ડ કલ્પવો તેની સમજ નથી પડતી.…

Continue

Added by Anil Joshi on April 14, 2013 at 7:03pm — No Comments

શરીફા વીજળીવાળા

શરીફા વીજળીવાળા એક સ્વયમ પ્રકાશિત નામ છે . શરીફાએ " સંબંધોનું આકાશ " નામે એક સુંદર પુસ્તક લખ્યું છે .આ વીક એન્ડમાં જરૂર વાંચજો .એકોતેર પાનાનું આ પુસ્તક એકી બેઠકે વાંચી શકાય .શરીફાની સંઘર્ષ કથાને મારા પ્રણામ ..આ પુસ્તકનો એક અંશ આપ સહુ એન્જોય કરો હેવ અ લવલી વીક એન્ડ ..





હજી તો બીજાં 100 વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, ઘણું બધું લખવાનું બાકી છે. હા, શરીરની પીડાઓ વધતી જાય છે, બેસવાની તાકાતધીમે ધીમે…

Continue

Added by Anil Joshi on April 13, 2013 at 8:00am — 2 Comments

have a nice musical day

આજે વહેલી સવારે બૈજુ બાવરા ફિલ્મનું એક ગીત સાંભળ્યું ." મન તડપત હરિ દરશન કો આજ " ખૂબ જ સુંદર ભાવવાહી ગીત .ગીત સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે આ ગીતના કવિ શકીલ બદાયુની ,સંગીતકાર નૌશાદ અને ગાયક મોહમદ રફી સાહેબ ,આ ત્રણે મુસ્લિમ સર્જકો હતા .આ ગીતનું રેકોર્ડીંગ ફેમસ સિને લેબમાં પૂરું થયું ત્યારે આ ત્રણેય સર્જકોની આંખમાં આંસુ હતા .સાજીન્દાઓ ભાવવિભોર થઇ ગયા હતા ,એક પવિત્ર મૌનનો અહેસાસ છવાઈ ગયો હતો .એ દિવસોમાં કહેવાતું હતું કે ઈશ્વર જો મુંબઈ આવે તો તો એનું વેકેશન રફી સાહેબ ,નૌશાદ સાહેબ અને…

Continue

Added by Anil Joshi on April 12, 2013 at 11:01am — 1 Comment

Gudi padvo

આજે ગુડી પડવો છે .આપણા મરાઠી બંધુ -ભગિનીઓ નું નવું વર્ષછે .સહુ સ્યાહી મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા , મરાઠી ભાષાના વિખ્યાત સર્જકો વિંદા કરંદીકર, નારાયણ સુર્વે અને રમેશ તેન્ડુલકરને હું ભૂલી શકતો નથી .આ ત્રણેય કવિમિત્રો આજે હયાત નથી .આ મિત્રો નામશેષ થઇ ગયા પછી પણ મેં એમના ટેલિફોન નંબરો ડિલીટ કર્યા નહોતા . અમે અનેક કવિ સંમેલનોમાં સાથે કવિતાઓ વાંચી હતી .મને એક પ્રસંગ યાદ આવેછે . એક વાર ભારતીય વિદ્યાભવનમાં કવિ સંમેલન હતું .મોડી રાતે બાર વાગ્યે કવિ સમેલન પૂરું થયું .એ દિવસોમાં હું ખાર…

Continue

Added by Anil Joshi on April 11, 2013 at 8:21am — 2 Comments

કાવ્યવિશ્વ

 

ગુજરાતની નિશાળોમાં ચાલતા પાઠ્યપુસ્તકો વિષે આપણે બહુ વિચારતા નથી .કવિઓ માટે કદાચ પોતાની કવિતા પાઠ્યપુસ્તકમાં આવે એ બહુ પ્રતિષ્ઠાનો અવસર ગણાતો હશે મરાઠી ભાષાના વિખ્યાત વ્યંગકાર પુ .લ . દેશપાંડે સરકારી પાઠ્યપુસ્તકોની મશ્કરી કરતા કહેતા હતા " જે પાઠ્યપુસ્તકમાં સંત જ્ઞાનેશ્વરની કિમત દોઢ માર્કની હોય ત્યાં મારો ક્યાં ગજ વાગે ?" એની વે ,આપણા ગુજરાતના એક પાઠયપુસ્તકમાં હરિહર ભટ્ટની એક બહુ જાણીતી કવિતા છે ." એક જ દે ચિનગારી " . કવિતા બહુ સારી છે પણ નવી પેઢીના વિદ્યાર્થીઓ આ કવિતાનું…

Continue

Added by Anil Joshi on April 10, 2013 at 8:11am — 3 Comments

kavyavishv

હરિશંકર પરસાઈ હિન્દી ભાષાના ખૂબ આદરણીય વ્યંગ કાર છે .પરસાઈએ  " પવિત્રતા" વિષે ખૂબ સરસ વ્યંગ કર્યો છે તે એન્જોય કરો 
 
"સવારમાં એક ટપાલ આવી .આ ટપાલ વાંચીને મારો આખો દિવસ અહંકારથી ભરાઈ ગયો . હું સહુથી વધારે પવિત્ર ઇન્સાન છું .કારણકે હું સાહિત્યકાર છું .સાહિત્યનુ કામ એ પવિત્ર કામ છે .આખો દિવસ મને જે કોઈ મળવા આવ્યા એ બધાને હું તુચ્છ અને અપવિત્ર ગણીને ધુત્કારવા લાગ્યો ..પવિત્રતા એક એવી કાયર ચીજ છે કે તે બધાથી ડરતી રહેછે અને પોતાની સુરક્ષા…
Continue

Added by Anil Joshi on April 4, 2013 at 9:28am — 1 Comment

Telephone talk

એક બંગાળી કવિમિત્રનો એક દિવસ ફોન આવ્યો ..મને કહે : " દોસ્ત , બે દિવસથી બહુ ઉદાસ છું .ક્યાય બહાર જતો નથી " મને ચિંતા થઇ .મેં તરત પૂછ્યું :

" શું થયું ?" મિત્રએ સહેજ ઉદાસ અવાજે કહ્યું : " મારી દીકરી પહેલીવાર સાડી પહેરીને મારી સામે ઉભી રહી .આ દૃશ્ય જોઇને અંદરથી હું રડી પડ્યો .મને ખબર નાં પડી કે દીકરી હવે મોટી થઇ ગઈ છે .એ પરણીને જતી રહેશે પછી મારા ઘરમાં બ્લેકઆઉટ થઇ જશે ?.આ સાંભળીને મારી આંખ પણ સહેજ ભીની થઇ .કવિમિત્રને મેં મારી કવિતાની એક પંક્તિ ફોન પર જ સંભળાવી : " દીકરીનો…
Continue

Added by Anil Joshi on March 30, 2013 at 9:12am — 2 Comments

kavyvishv

.આપણું કાવ્યવિશ્વ પણ રંગબેરંગી ઇન્દ્રધનુષ જેવું છે

.કવિતાને પણ પોતાનો રંગ હોય છે . પણ થોડા દિવસ પહેલા જ મને એક કવિતા

વાંચવા મળી .કવિતાનું શીર્ષક હતું " poem about secularism

સહુથી પહેલા તો કાવ્યનું શીર્ષક વાંચીને જ હું થથરી ગયો .મને થયું કે

સેક્યુલારિઝમની આ હૈયાસગડીમાં વધુ કોલસા નાખીને હોળી શા માટે પ્રગટાવવી

જોઈએ? પરંતુ હિમત એકઠી કરીને આખી કવિતા વાંચી તો બહુ મજા પડી ગઈ .હોળી એ

ભલે…

Continue

Added by Anil Joshi on March 27, 2013 at 10:36pm — 1 Comment

World Theater day

 વર્ષો પહેલા મેં એક નાટક જોયું હતું .આ નાટકના લેખક

છે અસગર વજાહત .નાટકનું નામ હતું " જિન લાહોર નહી વેખ્યા " હબીબ તન્વીર

દિગ્દર્શિત આ નાટકને હું આજ સુધી ભૂલી શક્યો નથી .હબીબ તન્વીરે આ નાટક

અમેરિકાના કેનેડી સેન્ટર પણ રજૂ કર્યું હતું .આ નાટકનું કથાવસ્તુ ખૂબ જ

સંવેદનશીલ છે .કથા કૈક આવી છે .

ભારતના વિભાજન સમયની આ કથા છે .દેશના ભાગલા પડ્યા એ સમયે એક મુસ્લિમ

પરિવાર લખનૌથી લાહોર હિજરત…

Continue

Added by Anil Joshi on March 27, 2013 at 12:51pm — No Comments

Holi mubarak

હોળી આવે કે નવું વરસ બેસે ત્યારે સહુ એક બીજાને શુભકામનાઓ આપવા દોડી જાય છે .હોળીનો મુડ છે એટલે હિન્દી ભાષાના વિખ્યાત વ્યંગ લેખક " શુભકામનાઓ " વિષે થોડીક હળવી વાતો કરેછે તે એન્જોય કરો .સહુને હોળી મુબારક .હરિશંકર પરસાઈનો આ વ્યંગ વાંચો .

साधो, मेरी कामना अक्सर उल्टी हो जाती है। पिछले साल एक सरकारी कर्मचारी के लिए मैंने सुख की कामना की थी। नतीजा यह हुआ कि वह घूस खाने लगा। उसे मेरी इच्छा पूरी करनी थी और घूस खाए बिना कोई सरकारी कर्मचारी सुखी हो नहीं सकता। साधो, साल-भर तो…
Continue

Added by Anil Joshi on March 25, 2013 at 8:21am — 4 Comments

સમકાલીન ગઝલકારો થી બિલકુલ અલગ પડતી ગઝલ

પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે..!

આ સમય લાજવાબ હોઈ શકે..!



હાથ હો ખાલી, ભીતરે જો જે ,

મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે..!



આંખ ભીની ને હોઠ હસતા હો ,

ખાલીપાનો રૂઆબ હોઈ શકે..!



હોવાનો અર્થ એમ જોયો મેં ,

ઓસ પણ આફતાબ હોઈ શકે..!



આજની આ ક્ષણો, હકીકતમાં-

કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે..!



વાંચે છે આ હવા સતત જેને ,

પાંદડા પણ કિતાબ હોઈ શકે..!



આ ગઝલ.. જિંદગીએ…

Continue

Added by Anil Joshi on March 24, 2013 at 8:01am — No Comments

"OPINION"

લંડનમાં રખડપટ્ટી કરતા તમને વાતવિસામો તો વિપુલ કલ્યાણીની સંગતિમાં મળે ,વિપુલ કલ્યાણી સંપાદિત " ઓપિનિયન" વિચારપત્ર હવે બંધ થાય છે એ સમાચાર મિત્ર પંચમ શુકલએ આપ્યા ત્યારે વ્યથિત થવાયું .આજકાલ શબ્દોની ગુજરી બજારમાં " ઓપિનિયન"નો શાંત કોલાહલ મને ખૂબ ગમતો હતો .વિપુલ એ તપસ્વી માનવી છે . નિર્ભીક વિચારક છે .બ્રિય્નમાં રહીને ગુજરાતી ભાષા -સાહિત્યનો અખંડ દીવો રાખવો એ કાઈ નાનીસૂની વાત નથી .વિપુલ કલ્યાણીને સ્યાહી ડોટ કોમ ના સલામ ."ઓપિનિયન"ના અંકમાં શ્રી મહેબૂબ દેસાઈએ " શિક્ષણ પદ્ધતિમાં સર્જનાત્મકતા "…

Continue

Added by Anil Joshi on March 24, 2013 at 7:15am — 1 Comment

Nida fazli

गरज बरस प्यासी धरती पर फिर पानी दे मौला 

चिड़ियों को दाना, बच्चों को गुड़धानी दे मौला 



दो और दो का जोड़ हमेशा चार कहाँ होता है 

सोच समझवालों को थोड़ी नादानी दे मौला 



फिर रोशन कर ज़हर का प्याला चमका नई सलीबें 

झूठों की दुनिया में सच को ताबानी दे मौला 



फिर मूरत से बाहर आकर चारों ओर बिखर जा 

फिर मंदिर को कोई मीरा दीवानी दे मौला 



तेरे…

Continue

Added by Anil Joshi on March 23, 2013 at 9:26am — No Comments

discussion

ભરતની અછાન્દસ રચનાઓ*

સુમન શાહ

ગુજરાતી કવિતા-સાહિત્યમાં આજે ગઝલ લગભગ સર્વપ્રિય કાવ્યપ્રકાર છે. એટલે, લખે તો માણસ ગઝલ લખે. અહીં, જોઇ શકાય છે કે ભરત ત્રિવેદીએ પણ ગઝલ લખી છે. પણ, કોઇ આજે છાન્દસ કાવ્યો કરે ? ભલો હોય તે કરે. કોઇ અછાન્દસ કાવ્યો લખે ? અહીં, જોઇ શકાય છે કે ભરતે અછાન્દસ લખ્યાં છે. વાતાવરણમાં અછાન્દસ જ્યારે વિરલ છે ત્યારે એ દિશામાં આટઆટલી સક્રિયતા દાખવવા બદલ એને શાબાશી આપવી ઘટે છે.

ભરત…

Continue

Added by Anil Joshi on March 21, 2013 at 4:45am — No Comments

Kavyvishv

આપઘાત કરીને જીવનનો અંત આણી દેવો એ બહુ જ આંચકો આપી જનારી ઘટના હોય છે .

કાવ્યવિશ્વમાં પણ આપઘાતના કિસ્સાઓ નોધાયેલા છે .સિલ્વિયા પ્લાથ જેવી

પ્રતિભાશાળી કવિયત્રીએ પણ 11 ફેબ્રુઆરી  1963ના દિવસે ત્રીસ વર્ષની યુવાન

વયે લંડનમાં આપઘાત કરીને જીવનનો અંત આણ્યો હતો .ગુજરાતી સાહિત્યમાં

હરિશ્ચન્દ્ર ભટ્ટે આપઘાત કર્યો હતો .ગુજરાતી કાવ્યસાહિત્યમાં વિદેશી

કવિતાઓનો પરિચય કરાવનાર હરિશ્ચંદ્ર ભટ્ટ હતા .આ કવિ વિષે આદરણીય…

Continue

Added by Anil Joshi on March 20, 2013 at 2:05pm — 1 Comment

Blog Posts

परिक्षा

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:19pm 0 Comments

होती है आज के युग मे भी परिक्षा !



अग्नि ना सही

अंदेशे कर देते है आज की सीता को भस्मीभूत !



रिश्तों की प्रत्यंचा पर सदा संधान लिए रहेता है वह तीर जो स्त्री को उसकी मुस्कुराहट, चूलबलेपन ओर सबसे हिलमिल रहेने की काबिलियत पर गडा जाता है सीने मे !



परीक्षा महज एक निमित थी

सीता की घर वापसी की !



धरती की गोद सदैव तत्पर थी सीताके दुलार करने को!

अब की कुछ सीता तरसती है माँ की गोद !

मायके की अपनी ख्वाहिशो पर खरी उतरते भूल जाती है, देर-सवेर उस… Continue

ग़ज़ल

Posted by Hemshila maheshwari on March 10, 2024 at 5:18pm 0 Comments

इसी बहाने मेरे आसपास रहने लगे मैं चाहता हूं कि तू भी उदास रहने लगे

कभी कभी की उदासी भली लगी ऐसी कि हम दीवाने मुसलसल उदास रहने लगे

अज़ीम लोग थे टूटे तो इक वक़ार के साथ किसी से कुछ न कहा बस उदास रहने लगे

तुझे हमारा तबस्सुम उदास करता था तेरी ख़ुशी के लिए हम उदास रहने लगे

उदासी एक इबादत है इश्क़ मज़हब की वो कामयाब हुए जो उदास रहने लगे

Evergreen love

Posted by Hemshila maheshwari on September 12, 2023 at 10:31am 0 Comments

*પ્રેમમય આકાંક્ષા*



અધૂરા રહી ગયેલા અરમાન

આજે પણ

આંટાફેરા મારતા હોય છે ,

જાડા ચશ્મા ને પાકેલા મોતિયાના

ભેજ વચ્ચે....



યથાવત હોય છે

જીવનનો લલચામણો સ્વાદ ,

બોખા દાંત ને લપલપતી

જીભ વચ્ચે



વીતી ગયો જે સમય

આવશે જરુર પાછો.

આશ્વાસનના વળાંકે

મીટ માંડી રાખે છે,

ઉંમરલાયક નાદાન મન



વળેલી કેડ ને કપાળે સળ

છતાંય

વધે ઘટે છે હૈયાની ધડક

એના આવવાના અણસારે.....



આંગણે અવસરનો માહોલ રચી

મૌન… Continue

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

Posted by Pooja Yadav shawak on July 31, 2021 at 10:01am 0 Comments

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो

यूँ तो जलती है माचिस कि तीलियाँ भी

बात तो तब है जब धहकती मशाल बनो



रोक लो तूफानों को यूँ बांहो में भींचकर

जला दो गम का लम्हा दिलों से खींचकर

कदम दर कदम और भी ऊँची उड़ान भरो

जिन्दा हों तो जिंदगी कि मिसाल बनो

झूठ का साथी नहीं सच का सवाल बनो



यूँ तो अक्सर बातें तुझ पर बनती रहेंगी

तोहमते तो फूल बनकर बरसा ही करेंगी

एक एक तंज पिरोकर जीत का हार करो

जिन्दा हों तो जिंदगी… Continue

No more pink

Posted by Pooja Yadav shawak on July 6, 2021 at 12:15pm 1 Comment

नो मोर पिंक

क्या रंग किसी का व्यक्तित्व परिभाषित कर सकता है नीला है तो लड़का गुलाबी है तो लड़की का रंग सुनने में कुछ अलग सा लगता है हमारे कानो को लड़कियों के सम्बोधन में अक्सर सुनने की आदत है.लम्बे बालों वाली लड़की साड़ी वाली लड़की तीख़े नयन वाली लड़की कोमल सी लड़की गोरी इत्यादि इत्यादि

कियों जन्म के बाद जब जीवन एक कोरे कागज़ की तरह होता हो चाहे बालक हो बालिका हो उनको खिलौनो तक में श्रेणी में बाँट दिया जता है लड़का है तो कार से गन से खेलेगा लड़की है तो गुड़िया ला दो बड़ी हुई तो डांस सिखा दो जैसे… Continue

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी

Posted by Pooja Yadav shawak on June 25, 2021 at 10:04pm 0 Comments

यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
न रुलाती तू मुझे अगर दर्द मे डुबो डुबो कर
फिर खुशियों की मेरे आगे क्या औकात थी
तूने थपकियों से नहीं थपेड़ो से सहलाया है
खींचकर आसमान मुझे ज़मीन से मिलाया है
मेरी चादर से लम्बे तूने मुझे पैर तो दें डाले
चादर को पैरों तक पहुंचाया ये बड़ी बात की
यूँ ही मिल जाती जिंदगी तो क्या बात थी
मुश्किलों ने तुझे पाने के काबिल बना दिया
Pooja yadav shawak

Let me kiss you !

Posted by Jasmine Singh on April 17, 2021 at 2:07am 0 Comments

वो जो हँसते हुए दिखते है न लोग अक्सर वो कुछ तन्हा से होते है पराये अहसासों को लफ़्ज देतें है खुद के दर्द पर खामोश रहते है जो पोछतें दूसरे के आँसू अक्सर खुद अँधेरे में तकिये को भिगोते है वो जो हँसते…

Posted by Pooja Yadav shawak on March 24, 2021 at 1:54pm 1 Comment

वो जो हँसते हुए दिखते है न लोग
अक्सर वो कुछ तन्हा से होते है
पराये अहसासों को लफ़्ज देतें है
खुद के दर्द पर खामोश रहते है
जो पोछतें दूसरे के आँसू अक्सर
खुद अँधेरे में तकिये को भिगोते है
वो जो हँसते हुए दिखते है लोग
अक्सर वो कुछ तन्हा से होते है

© 2024   Created by Facestorys.com Admin.   Powered by

Badges  |  Report an Issue  |  Privacy Policy  |  Terms of Service