નાટકો નું મુદ્રણ થવું જોઈએ? - Facestorys.com2024-03-29T05:41:35Zhttps://facestorys.com/forum/topics/6618849:Topic:85945?groupUrl=natya&feed=yes&xn_auth=noસરસ વાત ને વિસ્તાર આપવો યોગ્ય…tag:facestorys.com,2014-01-16:6618849:Comment:1390332014-01-16T10:16:02.617ZRakeysh Baldhahttps://facestorys.com/profile/RakeyshBaldha
<p>સરસ વાત ને વિસ્તાર આપવો યોગ્ય જ છે. હું પોતે નાટકો વાંચવાનું પસંદ કરુ છું. પણ તે કનૈયાલાલ કે બીજા "યોગ્ય" લેખકો દ્વારા લખાયેલા હોવા જોઇએ. <span>બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ એ</span> અત્યાર<span>ના</span>ં નાટકોની <span>ઓળખ</span> જેવા બની ગયા છે. જરુર છે નાટકો ને યોગ્ય વિસ્તાર આપનારની.....</p>
<p> ભજવવાના પ્રત્યેક સાહિત્યમાં આવેલો કચરો કાળજું કોરી ખાવા માટે પુરતો છે, સાથે સાથે સાહિત્યને ભરખી જવા માટે પણ.</p>
<p></p>
<p>સરસ વાત ને વિસ્તાર આપવો યોગ્ય જ છે. હું પોતે નાટકો વાંચવાનું પસંદ કરુ છું. પણ તે કનૈયાલાલ કે બીજા "યોગ્ય" લેખકો દ્વારા લખાયેલા હોવા જોઇએ. <span>બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ એ</span> અત્યાર<span>ના</span>ં નાટકોની <span>ઓળખ</span> જેવા બની ગયા છે. જરુર છે નાટકો ને યોગ્ય વિસ્તાર આપનારની.....</p>
<p> ભજવવાના પ્રત્યેક સાહિત્યમાં આવેલો કચરો કાળજું કોરી ખાવા માટે પુરતો છે, સાથે સાથે સાહિત્યને ભરખી જવા માટે પણ.</p>
<p></p> મારું એવું માનવું છે કે જ…tag:facestorys.com,2013-06-08:6618849:Comment:858892013-06-08T10:55:16.608ZSoniya Thakkarhttps://facestorys.com/profile/SoniyaThakkar
<p> મારું એવું માનવું છે કે જે સાહિત્યને ખરેખર નાટક કહી શકાય તેવું સાહિત્ય જ નાટકરૂપે પ્રકાશિત થવું જોઈએ. અને એ વાત પણ સાચી છે કે અન્ય સાહિત્ય સ્વરૂપોની સરખામણીમાં નાટ્ય સ્વરૂપ ઓછુ ખેડાય છે અને ઓછુ વંચાય છે.</p>
<p> નાટક વાંચવાનુ સાહિત્ય નથી ભજવવાનુ સાહિત્ય છે,<span> બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ…</span></p>
<p> મારું એવું માનવું છે કે જે સાહિત્યને ખરેખર નાટક કહી શકાય તેવું સાહિત્ય જ નાટકરૂપે પ્રકાશિત થવું જોઈએ. અને એ વાત પણ સાચી છે કે અન્ય સાહિત્ય સ્વરૂપોની સરખામણીમાં નાટ્ય સ્વરૂપ ઓછુ ખેડાય છે અને ઓછુ વંચાય છે.</p>
<p> નાટક વાંચવાનુ સાહિત્ય નથી ભજવવાનુ સાહિત્ય છે,<span> બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ એ નાટકની ઓળખ નથી. પણ આધુનિક યુગની છડી પોકારતા નાટકો પ્રકાશિત થાય તે પણ જરૂરી છે. અંતે એક જ વાત કે જે યોગ્ય છે, તેનું જ પ્રકાશન અને અયોગ્યને જાકારો જ નાટય સ્વરૂપને વધુ ખીલવશે. પણ મુદ્રણ કર્યા વિના જ જો આપણે સારા નાટકની પ્રતિક્ષા કરીશું તો કંઈ જ હાથ નહી લાગે. </span></p>
<p><span> </span></p> આ માટે નાત્યાપ્રેમી ઓ એ આગળ આ…tag:facestorys.com,2013-06-08:6618849:Comment:858712013-06-08T09:10:33.622Zjay divyang dixithttps://facestorys.com/profile/jaydivyangdixit
<p>આ માટે નાત્યાપ્રેમી ઓ એ આગળ આવવાની જરૂર છે, નહીતો બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ જ નાટકો ની ઓળખ થઇ જશે.</p>
<p>આ માટે નાત્યાપ્રેમી ઓ એ આગળ આવવાની જરૂર છે, નહીતો બે ટુચકા, બે ડુસકા અને ડબલ મિનીંગ ડાયલોગ્સ જ નાટકો ની ઓળખ થઇ જશે.</p>